પ્રસ્તાવના ગુજરાત માં સ્થિત રાણીની વાવ પાટણ એ ભારતની સૌથી અદભુત વાવો માંથી એક છે. તે માત્ર વાવ જ નહીં પરંતુ પ્રેમની નિશાની છે જેને એક રાણીએ પોતાના પતિની યાદમાં બનાવડાવી...
ચાંપાનેર-પાવાગઢ ના મોંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરિટેજ ના નકશા પર મૂક્યું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ આ સ્થળને એટલે કે ચાંપાનેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ...
દ્વારકાઘીશમંદિરનો ઈતિહાસ : દ્વારકા એટલે ચારધામમાંથી એક ધામ, દ્વારકા એટલે સપ્તપુરી માંથી એક પૂરી, દ્વારકા એટલે કરોડો લોકોની આસ્થાનો સંગમ દ્વારકા એટલે જગતના અધિપતિ શ્રી...
સુરજથી ધન સાંપડે, સુરજથી ધણ હોય, સુરજનું સમરણ કરે, એને દોખી ન લંજે કોઈ ગુજરાતના અનેક રાજવંશો માટે ભગવાન આદિત્ય એટલે કે સૂર્ય દેવ આરાધ્ય રહેલા છે. એવા ઐતિહાસિક અને ધાર્મિક...
હેરીટેજ સીટી અમદાવાદ વિષે આપણે સૌ જાણીએ છીએ કે અહીં એક થી એક ચઢીયાતા મોન્યુમેન્ટસ આવેલા છે. આજે વાત કરવાની છે એવા જ એક મોન્યુમેન્ટ વિષે કે જેને વૈૈશ્વિક વારસામાં સ્થાન...
સોમનાથ મંદિરનો ઈતિહાસ ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ ગણાતા આ મંદિરની વારસાગાથા છે, જે માત્ર પથ્થરનું બંધાણ નથી, પણ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહનશક્તિનું જીવંત...
ગુજરાત તેની અવનવી વાનગીઓથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે. ત્યારે આજે આપણે ગુજરાતની એવી વાનગીઓ વિશે વાત કરવાની છે. જે ગુજરાતની ઘરોહર સમી વિખ્યાતી ઘરાવે છે અને લોકો તેને ખૂબ...
જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો – ઇતિહાસ, રહસ્યો અને આજનું ગૌરવ જુનાગઢ એટલે સંત,સુરા અને દાતારની ભૂમિ. અહીં જોવા લાયક તો ઘણા બધા સ્થળો આવેલા છે તેમાના મુખ્ય સ્થળોની વાત...