ગુજરાતનું એવું અદભુત સ્થળ જે અઘુરું હોવા છતા તેને IIM અમદાવાદના લોગોમાં સ્થાન આપવામાં આવ્યું છેે.
હેરીટેજ સીટી અમદાવાદ વિષે આપણે સૌ જાણીએ છીએ કે અહીં એક થી એક ચઢીયાતા મોન્યુમેન્ટસ આવેલા છે. આજે વાત કરવાની છે એવા જ એક મોન્યુમેન્ટ વિષે કે જેને વૈૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે અને જેને જોવા દુનિયાના અનેક દેશોના લોકો ગુજરાતમાં આવે છે. તે છે સીદી સૈયદની મસ્જીદના મહેરાબમાં આવેલ જાળીઓની… સીદીસૈયદની…
